પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 હવે ઘર બનાવવાની સુવર્ણ તક મળશે, જાણો PMAY ઓનલાઈન અરજી અને તમામ માહિતી
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કઈ કેટેગરીના લોકો અરજી કરી શકે? EWS, LIG, MIG-I અને MIG-II શ્રેણીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
PMAY હેઠળ મળતી નાણાકીય સહાય કેટલી છે? સહાયની રકમ અરજદારની આવક અને શ્રેણી પર આધાર રાખે છે, જે સરકારી નીતિ મુજબ નક્કી કરવામાં આવે છે.
શું PMAY માટે સહાય મેળવવા માટે લોન લેવો જરૂરી છે? હાં, લોન લેતા અરજદારો માટે સબસિડીની સુવિધા ઉપલબ્ધ છે, જે તેમની આવક કેટેગરી પર આધારિત છે.
PMAY હેઠળ ઘરે સબસિડી કઈ રીતે મળે? લોન મંજૂર થયા પછી, સબસિડીની રકમ સીધા જ લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
PMAY અરજી ફોર્મ ભરવામાં કોઈ ફી છે? નહીં, સરકાર દ્વારા અરજી પ્રક્રિયા મફત છે. જો કોઈ વ્યક્તિ ફી માંગે, તો તે છેતરપિંડી હોઈ શકે છે.
PMAY અરજી રદ્દ થાય તો શું કરી શકાય? અરજી રદ્દ થવાના કારણો જાણી ને તેને સુધારીને ફરીથી અરજી કરી શકાય
પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 આવશ્યક દસ્તાવેજો – આધાર કાર્ડ – પાન કાર્ડ – બેંક ખાતાની પાસબુક – આવક પ્રમાણપત્ર – જાતિ પ્રમાણપત્ર – જમીન દસ્તાવેજો – મોબાઈલ નંબર – ફોટો
PMAYG માટે ક્યાં અરજી કરવી PMAY-G@https://pmayg.nic.in/ ની સત્તાવાર વેબસાઇટ
ફોર્મ ભરવા માતે મો. 7383620613 પર મેસેજ કરો