Pm Kisan Yojana Aadhar Card Link: જાણો આધારકાર્ડને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખાતાને સાથે લીંક કરવાની સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ

Pm Kisan Yojana Aadhar Card Link: આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાં, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

Pm Kisan Yojana Aadhar Card Link

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana)શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે બધાને પહેલેથી જ માહિતી હશે અને એવી પણ અપેક્ષા છે કે અત્યાર સુધીમાં મોટાભાગના ખેડૂતોએ તેનો લાભ લીધો હશે. આવી સ્થિતિમાં આજે અમે વાત કરીશું કે તમે સન્માન નિધિ એકાઉન્ટને તમારા આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરીને કેવી રીતે ખાતરી કરી શકો છો. આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાંથી, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan Yojana)
સરકારકેન્‍દ્ર સરકાર
વિભાગનું નામકેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય
યોજના ક્યારે લોન્‍ચ થઈ?24 February 2019
લાભાર્થીઓનાના અને સીમાંત ખેડૂતો
વય મર્યાદા18 to 60 Years
વાર્ષિક કુલ કેટલી સહાય મળે6000 rupees/year
એક હપ્તામાં કેટલી સહાય મળે?2000 rupees

PM Kisan 2024 આપને જણાવી દઈએ કે આ યોજના દેશભરના તમામ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આવક સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

તમારું આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે

કોઈપણ ખેડૂત કે જેઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે અને તેઓ પાત્રતા ધરાવતા ખેડૂતો છે તો તેમણે તેમના ખાતા સાથે આધાર લિંક કરવાનું રહેશે. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અત્યાર સુધી તમારું આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે તમને PM કિસાન ના આગામી હપ્તા માટે પૈસા મળશે નહીં. આવી સ્થિતિમાં જો તમે નથી જાણતા કે તમે તમારા એકાઉન્ટને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો. ત્યારે અમે જણાવીશું.

Rotavator Sahay Yojana 2024: ગુજરાત સરકાર આપશે ખેડુતોને રોટાવેટરની ખરીદી પર મળશે રૂપિયા 50%ની સબસીડી

PM Kisan 2024 18મા હપ્તાની તારીખ

18મા હપ્તાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે, અપેક્ષા છે કે તે ઓક્ટોબર – નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે. માં આવી શકે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે મારો આધાર નંબર કેવી રીતે લિંક કરવો?

  • સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર જવું પડશે.
  • હોમ પેજ પર, ‘Farmer Corner’ પર ક્લિક કરો.
  • હવે ‘Edit Aadhaar Failure Records’નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને ત્યાં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, ખેડૂત નંબર જેવા વિકલ્પો જોવા મળશે.
  • આધાર નંબર પર ક્લિક કરો.
  • બધી જરૂરી માહિતી દાખલ કરો અને ‘અપડેટ’ પર ક્લિક કરો.

આ સંપૂર્ણ પ્રક્રિયાને અનુસરીને તમે તમારું આધાર લિંક કરીને તમારું એકાઉન્ટ અપડેટ કરી શકો છો. જો દાખલ કરેલા OTPમાં કોઈ ભૂલ જોવા મળે છે તો તેઓ તેમના બાયોમેટ્રિક્સને અપડેટ કરવા માટે CSC કેન્દ્રોની મુલાકાત લઈ શકે છે. ઉપરાંત, આ સંબંધિત અન્ય માહિતી માટે તમે નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો.
હોમપેજઅહી ક્લિક કરો.


Leave a Comment