રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજના 2025 નેશનલ લાઇવસ્ટોક મિશન (NLM) હેઠળ વધારાની સહાય કેન્દ્ર સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) હેઠળ, “રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના” હેઠળ પશુધન વીમાની ઉપલબ્ધતા માટે એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. રાજ્ય સરકાર દ્વારા નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) હેઠળ 85% વીમા પ્રીમીયમની સહાય આપવામાં આવશે, અને બાકીનો 15% વીમા પ્રીમીયમ, એટલે કે રૂ. 100/- પ્રતિ પશુ, પશુપાલક દ્વારા ચુકવવાનો રહેશે.
પશુધન વીમા સહાય યોજના 2025 નો લાભ
- પશુપાલકો, જેમણે આ યોજના હેઠળ પશુધન વીમો કરાવવો છે, તેઓ પ્રતિ પશુ 100/- રુપિયા ચૂકવીને વીમા પ્રીમિયમનો લાભ મેળવી શકશે.
- એક ખેડૂતો માટે વધુમાં વધુ 10 પશુઓ માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- રાજ્ય સરકાર બાકીની બાકીની રકમ વીમા કંપનીને ચૂકવશે.
પશુધન વીમા સહાય યોજના 2025
- વર્ષ 2024-25 માટે આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.
- નોંધણી માટે જરૂરી દસ્તાવેજો અને વિગતો સાથે, તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.
Officeal Website : Click Here
આજીવન એકવાર અરજી કરો અને તમારા પશુધનને સુરક્ષિત કરો!